જો તમને પણ કાયમી કબજિયાતની તકલીફ રહે છે તો આજથી આ વસ્તુ ખાવાની કરી દો બંધ, કબજિયાત માંથી મળશે રાહત
આમ તો કબજિયાતની તકલીફ એ એક સામાન્ય રીતે આમ તો અત્યારના સમયમાં આમ તો મોટાભાગના લોકોને થતી હોય છે અને આ કબજિયાત થવા પાછળ આમ તો ઘણા કારણો છે જેમ કે તમારી આ બિઝી લાઇફસ્ટાઇલ અને આ ભોજનનું સમય ના સચાવવો તમામ તેના કારનો હોય શકે અને આ કબજિયાત થઇ જતી હોય તો આ ખાવાપીવા પર તમે વધારે ધ્યાન એ આપવાની જરૂર છે. માટે આ કેટલીક એવી ખાદ્યચીજો છે કે જે તમને આ કબજિયાત દરમિયાન ખાવાથી તમને રાહત મળે છે માટે તો આવા કેટલીક એવી આ ખાદ્યચીજો એ છે જે તમને મુશ્કેલી વધારે છે. અને આ એટલી વસ્તુઓથી તમારે જરૂર દૂર જ રહેવુ જોઇએ.
શા કારણે થાય છે કબજિયાત
- ઓછું પાણી પીવું
- તળેલો ખોરાક ખાવો
- વજન ઘટાડવા માટે ડાયટિંગ કરવુ
- મેટાબોલિઝમ નીચે હોવો
- સતત એક જગ્યાએ બેસી રહેવુ/ બેઠાડું જીવન
- એક જ પ્રકારનો ખોરાક લેવો નુકસાનકારક સાબિત થઇ શકે છે.
કબજિયતાના ઉપાયો:
આમ તો કબજિયાતની સમસ્યાથી તમે પરેશાન થાવ છો ત્યારે આ તળેલો ખોરાક ને તમારે ના ખાવો જોઇએ અને આ દ્રાશ ફાયબરથી એક ભરપૂર હોય છે. અને આ એક મુઠ્ઠી તમારે દ્રાશ અને આ રાત્રે તમારે પાણીમા પલાળી અને દેવી અને સવારે આ ખાલી પેટે તમારે ખાઇ લેવી અને આ ઉપાય તમને આ કબજિયાતમા રાહત આપશે.
આ સિવાય કબજિયાતના કારણે તમારે શરીરમા એક દુખાવો થવો અને આ સિવાય માથાનો દુખાવો અને આ પેટ ફૂલવુ વગેરે જેવી તમને આ સમસ્યા એ થાય છે. અને તમે એવી કઇ કઈ વસ્તુઓ એ ખાવાથી તમને આ કબજિયાતની સમસ્યા એ વધી જાય છે.
આ સિવાય ડેરી ઉત્પાદનોનુ સેવન કરવાથી તમને આમ તો ઘણા લોકોને આ કબજિયાતની સમસ્યા એ થાય છે. અને આ ડેરી ઉત્પાદનોમા રહેલુ તમામ લેક્ટોઝ અને કબજિયાતનુ આ કારણ એ બની શકે છે અને આ કેટલાક ડેરી ઉત્પાદનોમા તમને આ ફેટનુ પ્રમાણ એ વધારે જોવા મળે છે અને જેથી આ એક સમસ્યા વધી જાય છે અને આ કબજિતાય થઇ હોય ત્યારે તમારે દૂધ અથવા તો તેમાંથી આ બનાવવાની આવેલી તમામ વસ્તુઓ એ ખાવાની ટાળવી જોઇએ.